Posts tagged Nathdwara

Shrinathji

પાટોત્સવનો મહિમા ગોવર્ધનધારી શ્રીનાજીને જાણ્યા વગર અધુરો

0

ભગવાન શ્રીનાથજી અહીં બિરાજમાન છે અને તેમના નામથી આ સ્થળ નાથદ્વારા તરીકે જગપ્રસિદ્ધ થયું. શ્રીનાથજીની આ લીલા સ્મૃતિમાં દર વર્ષે મહા વદ સાતમના દિવસે નાથદ્વારામાં પૂરા આનંદ અને ઉત્સાહથી પાટોત્સવ ઊજવવામાં આવે છે. આ દિવસે મંદિરમાં ઢોલ-નગારાં વગાડીને ફાગ ખેલાય છે, રસિયા ગવાય છે અને શ્રદ્ધાળુઓ પર અબીલ-ગુલાલ ઉડાડવામાં આવે છે.

શ્રીમદ્ ભાગવતના મતે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં શ્રીકૃષ્ણ સાક્ષાત્ ભગવાન છે. તે અવતારી પુરુષ છે. અન્ય ઘણા બધા દેવતાઓ તેમના અંશાવતાર છે. ભગવાન પોતાની લીલાઓ દ્વારા ભકતોને દુન્યવી પ્રપંચ લીલાઓમાંથી મુકત કરે છે. દ્વાપરયુગમાં માત્ર સાત વર્ષની વયે તેમણે પોતાની અલૌકિક લીલા વડે ચમત્કારિક ઘટના કરી હતી. તે સમયે દેવરાજ ઈન્દ્રે વ્રજવાસીઓ પર કોપાયમાન થઈ ભીષણ વરસાદ વરસાવ્યો હતો. આ સમયે ભગવાન શ્રીકૃષ્ણ આ વ્રજવાસીઓની વહારે ધાયા હતા.

તેમણે પોતાના ડાબા હાથની ટચલી આંગળી વડે ગોવર્ધન પર્વતને ઊંચકીને સતત સાત દિવસ સુધી ધારણ કરીને દેવરાજ ઈન્દ્રનું ઘમંડ ઉતારી દીધું હતું. તેમની આવી લીલાને કારણે તેઓ આખા જગતમાં ગોવર્ધનધારી તરીકે પ્રસિદ્ધ થયા. તેઓએ ઈન્દ્રનું ઘમંડ ઉતારવા માટે ઈન્દ્રદમન, કાલિયા નાગ માટે નાગદમન, બ્રહ્ના, વરુણ, યમરાજ, કામદેવ વગેરેનું અભિમાન ઉતારવા માટે દેવદમન તરીકે પ્રખ્યાત બન્યા હતા. કલિયુગમાં તે ગિરિરાજ ગોવર્ધન પર પ્રકટ થઈ શ્રીનાથજીના નામે જગપ્રસિદ્ધ થયા.

શ્રીનાથજીની પ્રાકટ્ય કથા પણ અદભૂત અને રોચક છે. ગિરિરાજની એક કંદરામાંથી શ્રીનાથજીની ઊધ્ર્વભુજાનું પ્રાકટ્ય વિ.સં. ૧૪૬૬ને શ્રાવણ વદ ત્રીજની તિથિએ વહેલી સવારે પ્રાત: કાળે શ્રવણ નક્ષત્રમાં થયું, પરંતુ વ્રજવાસીઓને તેમની ભુજાનાં દર્શન શ્રાવણ શુક્લ પંચમીએ થયાં. તેમની પૂજા ૬૯ વર્ષ સુધી થતી રહી. દેવદમનની માનતાના કારણે અનેક વ્રજવાસીઓના મનોરથો પૂરા થયા. વિ.સં. ૧૫૩૫ની વૈશાખ વદ એકાદશીએ ભકતોને તેમના મુખારવિંદનાં દર્શન થયાં.

આ જ દિવસે મહાપ્રભુ વલ્લભાચાર્યનો જન્મ થયો. વિ.સં. ૧૫૪૯ની ફાગણ સુદ એકાદસીએ ઝારખંડમાં વલ્લભાચાર્યને શ્રીનાથજીએ ગિરિરાજ પર્વત પર તેમની પાસે આવીને સેવા કરવાની આજ્ઞા કરી. શ્રાવણ સુદ બારસના દિવસે મહાપ્રભુજી પાંચ સેવકોની સાથે ગિરિરાજ પર જ્યારે આવ્યા ત્યારે શ્રીનાથજી કંદરામાંથી બહાર નીકળીને પોતાના પરમ ભકત અને અંશસ્વરૂપ વલ્લભચાર્યજીને આલિંગન આપ્યું. આવા અવિસ્મરણીય અને અલૌકિક ર્દશ્યને જોઈ દેવતાઓએ સ્વર્ગમાંથી પુષ્પવર્ષા કરી.

ભગવાન શ્રીનાથજીએ મહાપ્રભુજીને કહ્યું કે વગર સેવાએ પુષ્ટિમાર્ગમાં જીવનો અંગીકાર ન થઈ શકે. તમે મને આસન પર બેસાડો અને જગતના ઉદ્ધાર માટેની મારી સેવાનો પ્રારંભ કરો. ત્યારબાદ વલ્લભાચાર્યજીએ રાજસ્થાનના મેવાડ રાજ્યના ઉદયપુરની પાસે સિહાડ નામના સ્થળે વિ.સં.૧૫૫૯ને વૈશાખ સુદ ત્રીજના દિવસે શ્રીનાથજીના નૂતન મંદિરના કાર્યનો પ્રારંભ થયો. વિ.સં. ૧૫૭૬માં ગિરિરાજના બ્રહ્નશિખરના મધ્યભાગે શ્રીનાથજીનું ઐતિહાસિક મંદિર પૂર્ણ થયું અને અખાત્રીજના શુભ દિવસે શ્રીનાથજીની સ્થાપના કરવામાં આવી અને આ મંદિરમાં શ્રીનાથજી વિ.સં. ૧૭૨૬ સુધી બિરાજમાન રહ્યા.

આ જ વર્ષે શરદ પૂર્ણિમાની મધ્યરાત્રિએ ગંગાબાઈ નામની એક વૈષ્ણવ મહિલા મંદિરના બધા જ સેવકોની સાથે શ્રીનાથજીના દેવ વિગ્રહને રથમાં મૂકી વ્રજમાંથી નીકળી પડી. ગંગાબાઈની આ યાત્રા આગ્રા, કોટા-બુંદી, પુષ્કર, કિશનગઢ તથા જોધપુર થઈને બે વર્ષ ચાર મહિના અને સાત દિવસ પછી વિ.સં. ૧૭૨૮માં ફાગણ વદ સાતમના દિવસે સિહાડ ગામે આવી પહોંચી. રથ ત્યાંથી આગળ ન વધતાં એવું માની લેવામાં આવ્યું કે શ્રીનાથજી ત્યાં જ સ્થાયી થવા ઇચ્છે છે. ત્યારથી ભગવાન શ્રીનાથજી અહીં બિરાજમાન છે અને તેમના નામથી આ સ્થળ નાથદ્વારા તરીકે જગપ્રસિદ્ધ થયું.

શ્રીનાથજીની આ લીલા સ્મૃતિમાં દર વર્ષે મહા વદ સાતમના દિવસે નાથદ્વારામાં પૂરા આનંદ અને ઉત્સાહથી પાટોત્સવ ઊજવવામાં આવે છે. આ દિવસે મંદિરમાં ઢોલ-નગારાં વગાડીને શંખનાદ કરવામાં આવે છે. ફાગ ખેલાય છે, રસિયા ગવાય છે અને શ્રદ્ધાળુઓ પર અબીલ-ગુલાલ ઉડાડવામાં આવે છે. ચારેબાજુ આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ દ્રષ્ટિગોચર થાય છે. ફાગણ માસમાં એકાદશીએ કુંજનાં દર્શન થાય છે. આ દર્શન બગીચામાં કરાવવામાં આવે છે. આ દર્શનમાં હોળીનો ભારે ખેલ થાય છે ત્યારેબાદ હોળી આવે છે. હોળી ખેલનો ભારે મનોરથ થાય છે અને ભવ્ય ડોલોત્સવ મનાવવામાં આવે છે. નાથદ્વારામાં આખંુ વર્ષ અવિરતપણે ઉત્સવો ઊજવાતા હોય છે.

અહીંની એક-એક વસ્તુ પાછળ ધર્મની સાથે કલા અને વૈભવનાં અદભૂત દર્શન થાય છે. આ એક વૈષ્ણવ સંપ્રદાયની અનોખી પરંપરા છે અને એમાં સંસ્કૃતિ સાથે ઊજવાતા ઉત્સવોનું અનેરું મહત્વ છે. નાથદ્વારાની ગલીએ ગલીઓ વહેલી સવારથી જ આનંદ, ઉલ્લાસ અને ભક્તિ ભાવનાથી રંગેચંગે ઊછળતી હોય છે. વર્ષ દરમિયાન ઊજવાતા ઉત્સવોમાં પ્રભુની સેવા બહુ નિયમબદ્ધ રીતે અને વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે. આપણા પરંપરાગત રીતરિવાજ અનુસાર પ્રભુનાં વસ્ત્રો, આભૂષણો, શણગાર, ગીત, સંગીત, ઝૂલા, શ્રીજીને અર્પણ કરાતો ભોગ, પ્રભુનાં ગવાનાં પદો અને ધાર્મિક વિધિનું ચોકસાઈપૂર્વક આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રસંગોપાત ઉત્સવોનું વલ્લભ સંપ્રદાયનાં મંદિરો અને હવેલીઓમાં પણ અનેરું મહત્વ છે.

શ્રીનાથજી ભગવાનના જુદા જુદા આઠ સમાનાં દર્શન કરવા એ પણ વૈષ્ણવ ભકતો માટે અમૂલ્ય લહાવો છે. નાથદ્વારામાં સાંજની આરતી પછી શ્રીનાથજીની ગોવર્ધન યાત્રા માટે રોજ સુવર્ણરથ સજાવવામાં આવે છે. શ્રીનાથજી રાત્રે આ સુવર્ણરથમાં ગિરિરાજજીના શિખર પર જાય છે અને ત્યાં જ શયન કરે છે. બીજે દિવસે સવારની આરતીના સમયે શ્રીનાથજીના ધૂળ લાગેલા રથ અને બળદની જોડીનાં દર્શન નાથદ્વારામાં કરાવવામાં આવે છે.

બીજી તરફ જતીપુરા વ્રજધામમાં ગિરિરાજજી ઉપર શ્રીનાથજીના મંદિરમાં તેમના શયન માટે રોજ સાંજે ચંદનનો પલંગ બિછાવાય છે. રોજ સવારે પલંગ પર શ્રીનાથજીના રાત્રિ શયનના સંકેત મળે છે. દિવસભર શ્રીનાથજી નાથદ્વારામાં હોવાથી ગિરિરાજજીના મંદિરમાં શ્રીનાથજીની છબીની સેવા કરવામાં આવે છે. વ્રજવાસીઓને આપેલા વચન મુજબ રોજ રાત્રે શ્રીનાથજી ગોવર્ધન પર્વત પર આવીને વ્રજ-જતીપુરા સ્થિત પોતાના સ્થાને જ સૂઈ જાય છે. આમ શ્રીનાથજી ભગવાન ખૂબ જ ઉદાર, ભકતવત્સલ અને ખૂબ જ ચમત્કારી લીલાધર પ્રભુ છે. પોતાના અદભૂત માધુર્ય અને વિલક્ષણ લાવણ્યને લીધે સૌના ઘટ ઘટમાં બિરાજે છે.

Very nice article published on Divyabhaskar by સુનિલ એ. શાહ.

Nathdwara Wallpaper1431

Beautiful Shrinathji Photo

0

Jai Shri Krishna to all. Please find here two beautiful Shinathji Darshan photos.

Click to enlarge:

If you want to share more photos then write us a comment here with photo location. Thanks and JSK to all.

[Article]: Play Holi with Shrinathji

0

JSK to all Vaishnavas,

We received very good article on “Play Holi with Shrinathji“ and how people celebrate the Holi in Nathdwara from Riddhi Agrawal. She is from Rajasthan and currently living in Visakhapatnam and doing CA. She is devotee of Lord Krishna.

Detailed Holi Article Link from Abha Shahra: http://www.shreenathjibhakti.org/playing_holi.htm

Beautiful Holi celebration description in her words:

||  Shri Krishna Sharnam Mamah: ||

In Nathdwara, shreenath ji plays holi the entire month . This is the month of Falgun.

It is in the Rajbhog Darshan That Shri Ji Plays Holi.

Abir and Gulaal are the colors played with Shreenath ji and then as a Prasad with the devotees. Shreeji baba is in full white Paushaak in the entire month of Holi and the Mukhiyajis are the lucky ones who get to touch Shreeji Baba. He with his “Surya” finger first touches Shreeji Baba with “kesuda” water , slowly & gently, and his Bhao can be seen & felt- first on the forehead- Anja (forehead) chakra – then Anahita (heart) chakra- then all over on the “ pichvai” also.  All though the tenderness with which he touches Shreeji baba is visible, trying best not to cause any disturbance to the high powers there.

Then colors are sprinkled on the “Vaishnavs & Bhakts” as “Prasad” from Shreeji Baba. The mukhiyajis carry divine vibrations from the touch of Shreeji Baba and sprinkles them on all devotees who are lucky to be present there for the darshans.

It is a very transcenadental moment when the colors cover the devotees with the touch of Shreeji.

This entire darshan takes nearly 30 minutes. One should not run away thinking about the clothes, in fact this drenching with colors in Shreeji`s court, within His purest vibrations is one of the easiest way to enter higher purity. Shreeji himself plays colours for the entire month, so that all the bhakts can avail of His purifying Blessings. We do not shake off the sacred colours, it is collected in a packet to be distributed as Shreeji`s Blessings to Family.

After this is the Aarti.

Holi Khelanga Aapa Girdhar Gopal Se !!

Jai Shri Krishna

Thanks Riddhiben for providing this wonderful information. If you also want to contribute or want to write articles then please fill out this form.

Thanks and JSK to all,
Arpit & Dhara

84 Mahaprabhuji Baithaks

7

84 Mahaprabhuji Baithaks name and address:

What is Baithak?: http://divinecrunch.com/what-is-a-baithak/

 

1. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT SHRIMAD GOKUL GOVINDGHAT(BRAMHA SAMBANDH’S BAITHAKJI)SHRI GOVINDGHAT, GOKUL – 281 303.DIST. MATHURA (U.P.)

2.SHRI MAHAPRABHUJI’S BADI BAITHAKJI GOKUL – 281 303.DIST. MATHURA (U.P.)

3.SHRI MAHAPRABHUJI’S SHAYYA MANDIR BAITHAKJI,SHRI DWARKADHISH’S TEMPLE,GOKUL – 281 303.DIST. MATHURA (U.P.)

4.SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT VRINDAVAN BANSIBATBANSIBATT, VRINDAVAN-381 121.DIST. MATHURA (U.P.)

5.SHRI MAHAPRABHUJI’S BAITHAKJIVISHRAM GHAT, MATHURA – 281 001. (U.P.)

6.SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT MADHUVANMAHOLI – 281 141.DIST. MATHURA (U.P.)

7.SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT KAMODVANPOST USPAR, DIST. MATHURA (U.P.)

8.SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT BAHULAVANPOST BATHI, DIST. MATHURA (U.P.)

9.SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT SHRI RADHAKRISHNAKUNDPOST RADHAKUND-281 504,DIST. MATHURA (U.P.)

10.SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT MANSIGANGANEAR CHAKRESHWAR MAHADEV, VALLABH GHAT, MANSIGANGA, POST GOVARDHAN-281 504.DIST. MATHURA (U.P.)

11.SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT SHRI CHANDRASAROVARCHANDRASAROVAR-PARASOLI, POST. GOVARDHAN-281 504.DIST. MATHURA (U.P.)

12.SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT ANYORSADU PANDE’S HOUSE, POST ANYOR – 281 502.DIST. MATHURA (U.P.)

13.SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT GOVINDKUNDOPP. SHRI GIRIRAJJI, POST ANYOR – 281 502DIST. MATHURA (U.P.)

14. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT SUNDERSHILAOPP. SHRI GIRRAJJI’S MUKHARVINDGIRIRAJI, POST JATIPURA – 281502DIST. MATHURA (U.P.)

15. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT GIRIRAJI (GUPT BAITHAK)INSIDE SHRINATHJI’S TEMPLE, ON SHRI GIRIRAJJI,POST JATIPURA – 281 502.DIST. MATHURA (U.P.)

16. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT KAMVANSHRI KUND, KAMVAN, POST KAMA – 321022.DIST. BHARATPUR (RAJASTHAN)

17. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT GHEWARVANNEAR RADHAJI’S TEMPLE, BELOW MORKUTIR, POST BARSANA, DIST. MATHURA (U.P.)

18. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT SANKETVANIN THE GARDEN, KRISHNA KUND,POST BARSANA, DIST. MATHURA (U.P.)

19. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT NANDGAMPAANSAROVAR, POST NANDGAM – 281 403DIST. MATHURA (U.P.)

20. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT KOKILAVANPOST.BADHEL, MUKAM.JAV,DIST MATHURA (U.P.)

21. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT BHANDIRVANOPPOSITE BANK OF SHRI YAMUNAJI,MUKAM.BHANDIRVAN, TALUKA.MAAT,DIST MATHURA (U.P.)

22. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT MAANSAROVAROPP. BANK OF SHRI YAMUNAJI,MAANSAROVAR (MAKHAN), POST.MAAT,DIST.MATHURA (UTTAR PRADESH)

23. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT SUKARSHETRA (SORAMJI)SAURABH GHAT (BANK OF RIVER GANGA),POST – SORAM, DIST ETAHA-207403 (U.P.)

24. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT CHITRAKOOTMUKAM.KAMATA – CHITRAKOOT, DIST SATANA-485336 (M.P.)

25. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT AYODHYARAMGHAT ROAD, DIST FAIZABAD, AYODHYA-224123 (U.P.)

26. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT NAIMISHARANYAOPP. VEDVYASA ASHRAM, NAIMISHARANYA, TALUKA MISHRAK,DIST SITAPUR (U.P.)

27. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT SHETH PURUSHOTTAMDAS’ HOUSE JATANVAD, VARANASI-221001 (U.P.)

28. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT HANUMAN GHATHANUMAN GHAT, VARANASI-221001 (U.P.)

29. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT HARIHAR KSHETRA (HAJIPUR)NEAR MAHADEVJI’S TEMPLE, MAGARHATTA CHOWK,HAJIPUR-844001, ZILLA VAISHALI (BIHAR)

30. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT JANAKPUR (GUPT BAITHAK)BHAGWANDAS GARDEN, MANEKTALAV, JANAKPUR, DIST VAISHALI (BIHAR)

31. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT GANGASAGARNEAR KAPIL ASHRAM, ON KAPIL KUND,KAKADVIPA BET (W.BENGAL)

32. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT CHAMPARANYACHAMPARANYA-493885, VIA RAJIM, DIST RAIPUR (CHHATTISGARH)

33. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT CHAMPARANYACHHATTHI BAITHAK,CHAMPARANYA-493885, VIA RAJIM, DIST RAIPUR (CHHATTISGARH)

34. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT JAGANNATHPURINEAR HARJIMAL DUDHWALA’S DHARMSHALA, GRANT ROAD,PURI-752001 (ORISSA)

35. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT PANDHARPUROPP.BANK OF RIVER CHANDRABHAGA,SHEGAONDUMALA-413304, PANDHARPUR (MAHARASHTRA)

36. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT TAPOVAN – NASIKPARASRAM PURIYA MARG,PANCHVATI KARANJA, NASIK – 422 001 (MAHARASHTRA)

37. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT PANNA NRISINHJI (GUPT BAITHAK)MANGALGIRI STATION, SHRI PANNA NRIUSINHJI’S MANDIR, VIJAYAWADA (ANDHRA PRADESH)

38. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT SHRI LAKSHMAN BALAJISHRI VALLABHACHARYAJI MATH, SHRI LAKSHMAN BALAJI,MEDHARAM METTA ROAD,TIRUMALA – 517 504 (ANDRA PRADESH)

39. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT SHRIRANGJIBESIDES KRISHNA KOEL,21, NORTHGATE, SAUKARSTORE LANE, SHRIRANGAM,TRICHI – 620 006 (TAMILNADU)

40. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT VISHNUKANCHIVEGAVATI MUTTUKOLAM,VISHNUKANCHI – 631 503 (TAMILNADU)

41. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT SETUBANDH RAMESHWARSHRI VALLABHACHARYA MATH,RAMESHWAR, JIILA. RAMNAD (TAMILNADU)

42. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT MALAYACHAL PARVAT (GUPT BAITHAKJI)ON MALAYACHAL PARVAT – VIA COIMBATORE.

43. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT LOHGADH (GOA)GUJARATI TEMPLE, BESIDES RUDRESHWAR TEMPLE,HARVANE-SANKHADI – 403 505, DIST PANAJI (GOA)

44. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI (GUPT BAITHAKJI)TAMRAPAR RIVER, TRICHINAPALLI (TAMILNADU)

45. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT KRISHNA RIVER (GUPT BAITHAKJI)KRISHNA DHAAM, VADI JUNCTION, 1 KILOMETRE AHEAD FROM RAICHUR STATION ,KRISHNA DHAAM (ANDRA PRADESH)

46. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT PAMPASAROVAR (GUPT BAITHAKJI)8 KILOMETRE AHEAD FROM HAMPI VILLAGE, HASPETH RAILWAY STATION, BETWEEN GUMTAKAL AND HUBLI (ANDRA PRADESH)

47. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT PADMANABHJI (GUPT BAITHAKJI)TRIVENDRUM (KERALA) OUTSIDE THE VILLAGE NEAR JALASHAYA

48. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT SHRI JANARDAN KSHETRAJANARDAN, VARKALA – 695 141, (KERALA)

49. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT VIDHYANAGARA (GUPT BAITHAKJI)HUMPI VILLAGE, NEAR TUNGBHADRA RIVER (ANDRA PRADESH)

50. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT TRILOKBHANJI (GUPT BAITHAKJI)THE SITE OF THIS BAITHAKJI IS STILL NOT DECIDED (TAMILNADU)

51. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT TOTADRI PARVAT (GUPT BAITHAKJI)NAAGMERI, 30 KILOMETRE AHEAD FROM TENEVELI VILLAGE ON TOTADRI PARVAT (TAMIL NADU)

52. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT DARVASEN (GUPT BAITHAKJI)ADISETU VILLAGE – RAMNADPURAM (TAMILNADU)

53. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT SURATASHWINIKUMAR GHAAT, NEAR TAPI RIVER, SURAT – 392 001 (GUJARAT)

54. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT BHARUCHBESIDES DIST PANCHAYAT, STATION ROAD,BHARUCH – 392 001 (GUJARAT)

55. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT MORBI OPP.BANK OF MACHU RIVER, BEHIND L.E.COLLEGE,MORBI – 363 641 (GUJARAT)

56. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT NAVANAGARNEAR NAAGMATI RIVER, KALAVAD ROAD, JAMNAGAR – 361 305 (GUJARAT)

57. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT JAMKHAMBHALIYA, STATION ROAD, ON THE KUND, JAMKHAMBHALIYA – 361 305, DIST.JAMNAGAR (GUJARAT)

58. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT PINDTARAK FROM NANDANA PATIYA VIA BHATIYA,PINDARA – 361 305, DIST. JAMNAGAR (GUJARAT)

59. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT MULA GOMATANANA BHAVDA – 361 335, TALUKA. DWARKA, DIST. JAMNAGAR (GUJARAT)

60. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT HARIKUND, DWARKA NEAR GOMTI RIVER,DWARKA – 361 335, DIST. JAMNAGAR (GUJARAT)

61. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT GOPITALAVAGOPITALAV – 361 335, DIST. JAMNAGAR (GUJARAT)

62. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT BET SHANKHODDHAR, ON SHANKHTALAV, BET DWARKA – 361 330 (GUJARAT)

63. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT NARAYAN SAROVARNARAYAN SAROVAR – 370 624, TALUKA. LAKHPAT, DIST. KUTCH (GUJARAT)

64. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT JUNAGHADHDAMODARKUND, GIRNAR ROAD, JUNAGADH – 362 001 (GUJARAT)

65. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT PRABHAS KSHETRAON THE GHAT OF TRIVENI RIVER, PRABHAS PATAN – 362268, DIST. JUNAGHAD (GUJARAT)

66. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT MADHAVPURON KADAMKUND, MADHAVPUR (GHED) – 362 230, DIST. JUNAGHAD (GUJARAT)

67. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT GUPTPRAYAGDELVADA – 362 510, DIST. JUNAGHAD (GUJARAT)

68. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT TAGADION AHMEDABAD-BOTAD MARG, TAGADI – 382 250, DIST. AHMEDABAD (GUJARAT)

69. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT NARODASHRI VALLABHACHARYA CHOWK, SHRI VALLABHACHARYA MARG, NARODA, AHMEDABAD – 382 330 (GUJARAT)

70. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT GODHARARANAVYAS MARG, PATELVADA, GODHARA – 389 001, DIST. PANCHMAHAL (GUJARAT)

71. Baithkji at Kheralu,. Shrimali vado,Near mahalakshmiji’s Temple. Kheralu, Gujarat
Mukhiaji: Shri Babubhai Gorthandas

72. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT SIDDHAPURBINDU SAROVAR ROAD, SIDHAPUR – 384 151, DIST PATAN

73. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT AVAMTIKAPURI-UJJAINMANGALNATH MARG, GOMTI KUND, NEAR SANDIPANI ASHRAM,UJJAIN – 456 001 (MADHYA PRADESH)

74. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT PUSHKARVALLABHAGHAT, BADI BASTI, PUSHKAR-305 022, DIST AJMER (RAJASTHAN)

75. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT KURUKSHETRASARASWATI KUND, NEAR SHAKTI DEVI’S TEMPLE,THANESHWAR, TALUKA. KURUKSHETRA, (HARYANA)

76. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT RAMGHAT-KANAKHAL-HARIDWARNEAR GANGA RIVER, HARIDWAR – 249401 (UTTAR PRADESH)

77. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT BADRIKASHRAMBADRINATH – 246 422, (UTTAR PRADESH)

78.SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT KEDARNATH (GUPT BAITHAKJI)KEDARKUND – 18 KILOMETRE AHEAD FROM HARIDWAR

79. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT VYASASHRAMNEAR ALAKNANDA-BHAGIRATHI SANGAM,KESHAV PRAYAG – BADRINATH, (UTTAR PRADESH)

80. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT HIMACHAL PARVAT (GUPT BAITHAKJI)HIMACHAL PRADESH

81. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT VYAS GANGA (GUPT BAITHAKJI)ON VYASGHAT, HIMACHAL PRADESH

82. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT MANDARACHAL (GUPT BAITHAKJI)ON MANDARACHAL PARVAT

83. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT ADELTRIVENI SANGAM, DEVRAKH,NAINI – 211 008, DIST. ALLAHABAD, (UTTAR PRADESH)

84. SHRI MAHAPRABHUJI’S BAITHAKJI AT CHARNATACHARYAKUM, POST. CHUNAR – 231 304, DIST, MIRJAPUR (UTTAR PRADESH)

From: http://pustimarg.blogspot.com/2007/07/84-baithaks.html

Go to Top